પરિવાર ના ઇતિહાસ વિશે

છોડવડી ગામના હોવાથી છોડવડીયા કહેવાણા.

જાણવા મળેલી માહિતી મુજબ વિ. સં.૧૩૨૨ માં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસા ગામના રહેવાસી હાલાર પંથકમાં આવીને વસ્યા ત્યારથી ડભાસીયા કહેવાણા. ત્યાર બાદ જૂનાગઢ જીલ્લા ના ભેસાણ તાલુકા ના છોડવડી ગામના રાખોલીયા પરિવાર ના સુરાપુરા દાદા નામ રણછોડદાદા જેઓ ની ડેરી હાલ ઉપસ્થિત છે.

  • ગઢીયા વિરપુર
  • ધાર કેરાળા
  • ડુંડાસ

ઉપરના ત્રણ ગામથી અલગ અલગ પડેલા નીચે મુજબના ગામડાઓમાં જયને વસવાટ કર્યો છે. દોલતી, રામગઢ, જોગીદાસની આંબરડી, રૂખડ ભગત ની વાવડી., જેવા બીજા અન્યગામો છે.

અન્ય એક માહિતી અનુસાર છોડવડી ગામથી નીકળેલા નાગજીબાપા અને લાખાબાપા નામના પૂર્વજો બોટાદ જિલ્લાના ગઢડા (સ્વામીના) તાલુકામાં આવેલ ઢસા ગામ આવીને નિવાસ કર્યો ત્યારથી નાગજીબાપા ના વંશજો નાગાણી અને લાખાબાપા ના વંશજો લાખાણી કહેવાણા.આમ ઉપરની માહિતી મુજબ ડભાસીયા, રાખોલીયા, છોડવડીયા, નાગાણી અને લાખાણી આ બધી જ અટક ના પરિવાર ના પૂર્વજો એક જ છે, એવું માનવામાં આવે છે.

માતાજીના મઢનો ઇતિહાસ

જાણવા મળેલી માહિતી મુજબ માં ભવાની તરીકે પૂજાતા દેવી સૌરાષ્ટ્રમાં બ્રહ્માણી અને ત્યારબાદ ખોડીયારમાં તરીકે પુજાય છે. પરિવાર ના કુળદેવી તરીકે ખોડિયાર માતાજી નો મઢ બોટાદ જિલ્લાના ઢસા ગામમાં સ્થાપની થઈ, જે હાલ બિરાજમાન છે. ત્યારબાદ માતાજી ના મઢ નીચે મુજબ હાલ બિરાજમાન છે..

  • વિરપુર (તા: ધારી | જી: અમરેલી)
  • પરબડી (તા: ધારી | જી: અમરેલી))
  • ધાર કેરાળા(તા: સાવરકુંડલા | જી: અમરેલી)
  • દોલતી(તા: સાવરકુંડલા | જી: અમરેલી)
  • સિમરણ (તા: સાવરકુંડલા | જી: અમરેલી)
  • નવી કાતર (તા: ખંભા | જી: અમરેલી)
  • ઢસા (તા: ગઢડા (સ્વામી) | જી: અમરેલી)
  • છેલણકા (તા: વિસાવદર | જી: જૂનાગઢ)
  • કાંગશીયાળા (તા: વિસાવદર | જી: જૂનાગઢ)

ઉપરના ત્રણ ગામથી અલગ અલગ પડેલા નીચે મુજબના ગામડાઓમાં જયને વસવાટ કર્યો છે. દોલતી, રામગઢ, જોગીદાસની આંબરડી, રૂખડ ભગત ની વાવડી., જેવા બીજા અન્યગામો છે.

અન્ય એક માહિતી અનુસાર છોડવડી ગામથી નીકળેલા નાગજીબાપા અને લાખાબાપા નામના પૂર્વજો બોટાદ જિલ્લાના ગઢડા (સ્વામીના) તાલુકામાં આવેલ ઢસા ગામ આવીને નિવાસ કર્યો ત્યારથી નાગજીબાપા ના વંશજો નાગાણી અને લાખાબાપા ના વંશજો લાખાણી કહેવાણા.આમ ઉપરની માહિતી મુજબ ડભાસીયા, રાખોલીયા, છોડવડીયા, નાગાણી અને લાખાણી આ બધી જ અટક ના પરિવાર ના પૂર્વજો એક જ છે, એવું માનવામાં આવે છે.

સુરાપુરા દાદા નો ઇતિહાસ

જાણવા મળેલી માહિતી મુજબ માં ભવાની તરીકે પૂજાતા દેવી સૌરાષ્ટ્રમાં બ્રહ્માણી અને ત્યારબાદ ખોડીયારમાં તરીકે પુજાય છે. પરિવાર ના કુળદેવી તરીકે ખોડિયાર માતાજી નો મઢ બોટાદ જિલ્લાના ઢસા ગામમાં સ્થાપની થઈ, જે હાલ બિરાજમાન છે. ત્યારબાદ માતાજી ના મઢ નીચે મુજબ હાલ બિરાજમાન છે..

  • શ્રી વીરાબાપા (વિરપુર ગામ)
  • શ્રી પ્રેમજીદાદા (દોલતી ગામ)
  • શ્રી હરજીદાદા (ધાર કેરાળા)
  • શ્રી લવજીદાદા (સિમરણ)
  • શ્રી બચૂદાદા(છેલણકા)
  • શ્રી ટપુદાદા અને શ્રી નાગજીદાદા (પરબડી)
  • શ્રી સવજી દાદા (મહુડી-મહુડા)
  • શ્રી જાદવ બાપા કાંગશિયાળા(તા. વિસાવદર જી. જૂનાગઢ)

કુળદેવીના મંદિરો

જાણવા મળેલી માહિતી મુજબ માં ભવાની તરીકે પૂજાતા દેવી સૌરાષ્ટ્રમાં બ્રહ્માણી અને ત્યારબાદ ખોડીયારમાં તરીકે પુજાય છે. પરિવાર ના કુળદેવી તરીકે ખોડિયાર માતાજી નો મઢ બોટાદ જિલ્લાના ઢસા ગામમાં સ્થાપની થઈ, જે હાલ બિરાજમાન છે. ત્યારબાદ માતાજી ના મઢ નીચે મુજબ હાલ બિરાજમાન છે..

  • શ્રી રમેશભાઈ કરશનભાઇ (પરબડી)
    કોન્ટાક્ટ: +91 940 914 2150
  • શ્રી મુળજીભાઈ વલ્લભભાઈ અને શ્રી સંજયભાઈ છગનભાઈ (વિરપુર)
    મોબાઈલ નંબર: +91 989 873 4523
  • શ્રી લાલજીભાઈ મનજીભાઇ (નવી કાતર)
    મોબાઈલ નંબર: +91 990 950 7391
  • શ્રી અશ્વિનભાઈ જસમતભાઈ અને શ્રી કલ્પેશભાઈ દુલાભાઇ (દોલતી)
    મોબાઈલ નંબર: +91 769 814 5080
  • શ્રી બાબુભાઈ મનજીભાઈ (છેલણકા)
    મોબાઈલ નંબર: +91 990 950 7391
  • શ્રી રાજેશભાઈ વલ્લભભાઈ (કાંગશીયાળા)
    મોબાઈલ નંબર: +91 942 944 5126, +91 951 295 2220
  • શ્રી ધીરુભાઈ બચુભાઈ (ધાર કેરાળા)
    મોબાઈલ નંબર: +91 997 915 1853
  • શ્રી ભીખાભાઈ નાનજીભાઈ (ધાર કેરાળા)
    મોબાઈલ નંબર: +91 875 824 0491, +91 832 043 1860
  • શ્રી રાજુભાઇ વજુભાઇ (ઢસા)
    મોબાઈલ નંબર:+91 991 382 7408